Sbs Gujarati - Sbs

સંવેદનશીલ અને સ્વાભિમાની કવિ શ્રી ન્હાનાલાલને ભાવભરી શ્રદ્ધાંજલિ

Informações:

Sinopsis

ડોલન શૈલીના જનક, સાહિત્યકાર અને અસંખ્ય નાટ્યસંગ્રહોના રચયિતા શ્રી ન્હાનાલાલ ઊર્મિ કવિ, ગુજરાતના કવિવર તેમજ કવિ સમ્રાટ એવા ઉપનામોથી બિરદાવાયા છે. ન્હાનાલાલની પુણ્યતિથિના રોજ ગુજરાતી સાહિત્યજગતમાં તેમના યોગદાનને યાદ કરી તેમના જીવન અને કારકિર્દી વિશે જાણિએ.