Sbs Gujarati - Sbs

અયોધ્યાથી ઓસ્ટ્રેલિયા - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિશે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના પ્રતિભાવ

Informações:

Sinopsis

22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહેવાલમાં જાણો કાર્યક્રમ તથા સમુદાયના અન્ય લોકોના પ્રતિભાવો વિશે.